ધર્મસ્થાન વિભાગ - વડવાળા ધામ - દૂધઈ
આશ્રમ પરિચય
ગુરૂ પરંપરા
રામ કથા અને ધર્મોત્સવ ની નિમંત્રણ પત્રિકા અને સંભારણા ના ફોટો આલ્બમ જોવા માટે અહિ ક્લિક કરો.
દૂધઈ એ મુળી (જી.સુરેન્દ્રનગર) થી ૧૮ કિમી (સરા રોડ ઉપર), રબારી સમાજનું પાંચાળ પ્રદેશમાં આવેલુ નું સુંદર અને પવિત્ર ધામ છે.
આ આશ્રમની સ્થાપના દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી ઓધવદાસજી એ વિક્રમ સંવત ૧૮૯૭ (ઈ.સ.૧૮૪૧)માં કરી હતી.
આશ્રમ પરિચય ! ગુરૂ પરંપરા