મુખ્ય મેનુ
ધર્મસ્થાનો
રબારી સંસ્કૃતિ
પ્રતિભા પરીચય
સમાચાર
ધર્મસ્થાન વિભાગ - વડવાળા ધામ - દૂધઈ
આશ્રમ પરિચય
ગુરૂ પરંપરા
ફોટો ગેલેરી
નિમંત્રણ રામ કથા-ધર્મોત્સવ, વડવાળા મંદિર દુધઈ
દૂધઈ એ મુળી (જી.સુરેન્દ્રનગર) થી ૧૮ કિમી (સરા રોડ ઉપર), રબારી સમાજનું પાંચાળ પ્રદેશમાં આવેલુ નું સુંદર અને પવિત્ર ધામ છે.
આ આશ્રમની સ્થાપના દૂધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી ઓધવદાસજી એ વિક્રમ સંવત ૧૮૯૭ (ઈ.સ.૧૮૪૧)માં કરી હતી.